જ. અલ્લાહ તઆલા કહે છે. પઢો પોતાના પાલનહારના નામથી જેણે સર્જન કર્યુ.૧. જેણે માનવીનું જામી ગયેલા લોહીથી સર્જન કર્યુ.૨. તમે પઢતા રહો તારો પાલનહાર અત્યંત ઉદાર છે.૩. જેણે પેન મારફતે (જ્ઞાન) શીખવાડયું.૪. જેણે માનવીને તે શીખવાડયું જેને તે ન જાણતો હતો.૫. સૂરે અલક ૧-૫
جميع الحقوق محفوظة للمصحف الإلكتروني © 2025